રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની પૂજ્ય કસ્તૂરબા ગાંધીની આજે 156મી જન્મજયંતી છે. આ પ્રસંગે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે આજે પૂજ્ય કસ્તૂરબા ગાંધીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂજ્ય કસ્તૂરબા ગાંધીનો જન્મ 11 એપ્રિલ અઢાર સો ઓગણસિત્તેર-ના રોજ પોરબંદરમાં થયો હતો. જ્યારે 22 ફેબ્રુઆરી 1944ના રોજ પૂનામાં તેમનું અવસાન થયું હતું.
Site Admin | એપ્રિલ 11, 2025 3:18 પી એમ(PM)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની પૂજ્ય કસ્તૂરબા ગાંધીની આજે 156મી જન્મજયંતી…
