રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર 281 સંક્રમિત કેસ નોંધાયાછે.. જેમાં 23 દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.. જ્યારે અન્ય એક હજાર 258 દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
કોરોનાની સારવાર લઇને 143 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હોવાના પણ અહેવાલ છે.. કોરોનાને કારણે એક પણ મૃત્યુ નોંધાયું નહીં હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
Site Admin | જૂન 12, 2025 9:57 એ એમ (AM) | Corona | Covid
રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર 281 સંક્રમિત કેસ નોંધાયા
