રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે. મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણયો અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે જણાવ્યું કે, આ માટે 82 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 3, 2025 10:11 એ એમ (AM)
રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે
