ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 8:00 પી એમ(PM)

printer

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25થી વધુને ગંભીરરીતે ઈજા થવા પામી છે. એક ખાનગી બસ અમરાવતીથી ધરની જઈ રહી હતી, દરમિયાનડ્રાઇવરે બસનો કાબુ ગમાવતા બસ નદીના તટમાં ખાબકી હતી. ઈજાગ્રસ્તોને  નજીકનીહૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ