ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 7, 2025 7:14 પી એમ(PM)

printer

મધ્ય ગુજરાતમાં એક બાળકનું મોત ચાંદીપુરા વાયરસથી થયું હોવાની રાજ્યના આરોગ્ય વિભાગની પુષ્ટિ

રાજ્યના આરોગ્ય વિભાગે મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આઠ બાળકોના મોતમાંથી ચાંદીપુરા વાયરસથી એકના મોતની પુષ્ટિ કરી છે. આ અગાઉ પુણેમાં સાત ગંભીર વાયરસ માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. નીલમ પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ અને તબીબી સહાયની કામગીરી ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ