ભાવનગરના પાલિતાણામાં આજે સવારથી છ’ગાઉની પરંપરાગત યાત્રાનો પ્રારંભ થયો છે. આજે સવારે જય તળેટીથી શરૂ થયેલી આ યાત્રા સિદ્ધવડ ખાતે પૂર્ણ થશે. દરમિયાન એક હજાર 500થી વધુ સ્વયંસેવક જય તળેટીથી સિદ્ધવડ સુધી સેવામાં ખડેપગે રહેશે.
Site Admin | માર્ચ 12, 2025 2:30 પી એમ(PM)
ભાવનગરના પાલિતાણામાં આજે સવારથી છ’ગાઉની પરંપરાગત યાત્રાનો પ્રારંભ થયો
