ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ ચાર વિરુધ્ધ બેની બહુમતિથી વ્યાજ દરને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ જ રીતે સ્ટેચ્યુટરી ડિપોઝીટ રેટ પણ 6.25 ટકા અને બેન્ક રેટ 6.75 ટકા પર યથાવત રાખ્યા છે. બેન્કે ફેબ્રુઆરી, 2023થી આ દરો જાળવી રાખ્યા છે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 2:17 પી એમ(PM) | ભારતીય રિઝર્વ બેન્ક
ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ ચાર વિરુધ્ધ બેની બહુમતિથી વ્યાજ દરને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો
