ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 17, 2025 9:19 એ એમ (AM)

printer

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ- BCCI-એ ઈંગ્લૅન્ડના આગામી પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમમાં ફેરફારની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ- BCCI-એ ઈંગ્લૅન્ડના આગામી પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમમાં ફેરફારની જાહેરાત કરી છે. જૂનિયર ક્રિકેટ પસંદગી સમિતિએ આદિત્ય રાણાની જગ્યાએ ડી. દિપેશ અને ખિલાન પટેલની જગ્યાએ નમનને ટીમમાં સામેલ કર્યા છે. આ પહેલા BCCI-ના ઉત્કૃષ્ટતા કેન્દ્રમાં તાલીમ શિબિર દરમિયાન આદિત્ય અને ખિલાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.આયૂષ મ્હાત્રેના સુકાનીમાં ભારતીય ટીમ આગામી 27 જૂને એક દિવસની આંતર-રાષ્ટ્રીય મૅચની શ્રેણીની પહેલી મૅચથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસમાં પાંચ એક દિવસીય અને બે ટેસ્ટ મૅચ રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ