ઓક્ટોબર 13, 2025 9:03 એ એમ (AM)

printer

ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં નવું સન્માન મેળવી રહી છે-પ્રસાર ભારતીના ચેરમેન ડૉ. નવનીત કુમાર સેહગલ

પ્રસાર ભારતીના ચેરમેન ડૉ. નવનીત કુમાર સેહગલે જણાવ્યું કે, ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં નવું સન્માન મેળવી રહી છે.ગોવામાં જાહેર સેવામાં ICAI સભ્યોની રહેણાંક બેઠકમાં બોલતા, ડૉ. સેહગલે નોંધ્યું કે, ભારત લગભગ 6.8 થી 7 ટકાની મજબૂત ગતિએ વિકાસ કરી રહ્યું છે. જે દર અન્ય કોઈપણ મુખ્ય અર્થતંત્ર દ્વારા અજોડ કહી શકાય.