ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 4, 2025 9:52 એ એમ (AM)

printer

બદ્રીનાથ ધામના કપાટ આજે સવારે પરંપરાગત પૂજા-વિધિ સાથે ખોલાયા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ ધામના પવિત્ર કપાટ આજે સવારે છ વાગ્યે પરંપરાગત પૂજા-વિધિ સાથે ખોલવામાં આવ્યા. ભગવાન ઉદ્ધવ અને ગરુડની ઉત્સવ ડોલી અને આદિ ગુરુ શંકરાચાર્યજીની ગાદી આજે બદ્રીનાથ ધામ પહોંચી ગઈ છે. જ્યારે ભગવાન કુબેરની ઉત્સવ ડોલી રાત્રે વિશ્રામ માટે બામણી ગામમાં આવેલી મા નંદા દેવી મંદિર પહોંચી છે.દરમિયાન બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા મંદિરનો ફૂલોથી શણગાર કરાયો છે. ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.