ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2025 7:20 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા GST દરોથી સામાન્ય પરિવારની બચત અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા GST દરોથી સામાન્ય પરિવારની બચત અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે સંવાદ કરતાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યુ. તેમણે જણાવ્યુ 21મી સદી આગળ વધતાં ભારતમાં GSTમાં પણ સુધારો કરાયો જેનાથી નાગરિકોની જીવન ગુણવત્તામાં વધારો અને વપરાશ તેમજ વૃદ્ધિને પ્રોત્સાહન મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.