ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 25, 2025 7:09 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે મન કી બાત કાર્યક્રમની 122મી કડીમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારોરજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 122-મી કડી હશે.
આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચારની વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઈલ ઍપ્લિકેશન, આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલ પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આકાશવાણીથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ‘મન કી બાત’ કાર્યક્રમ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ