પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રાષ્ટ્રપતિ ભવનખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી. આ મુલાકાત ભારત દ્વારાપાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર POJK-માં આતંકી ઠેકાણા પર ઑપરેશન સિંદૂર પાર પાડ્યાના થોડા કલાકોબાદ યોજાઈ.
એક સોશિયલમીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું, બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ તેમનેઑપરેશન સિંદૂર અંગે માહિતી આપી.