પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા નાગરિક સેવા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સનદી અધિકારીઓને સંબોધિત કરશે. તેઓ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર પણ એનાયત કરશે.
Site Admin | એપ્રિલ 21, 2025 8:15 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા નાગરિક સેવા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સનદી અધિકારીઓને સંબોધિત કરશે
