રાજ્યના કૃષિ, પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગરના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને પોતાની રજૂઆતો કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું આયોજન દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવે છે.
Site Admin | નવેમ્બર 25, 2024 3:34 પી એમ(PM)
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગરના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી
