દ્વારકાના પ્રખ્યાત રૂક્ષ્મણી માતાજીનાં મંદિરની આસપાસનાં વિસ્તારોમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સરકારી જમીનો પર છેલ્લાં બે મહિનાથી દબાણ કરનારા સાથે અગાઉ ચર્ચા કર્યા બાદ વહીવટી તંત્રએ કાચા, પાકા મકાનો અને ઝૂંપડાઓ તોડ્યા હતા. વહીવટી તંત્ર, નગર પાલિકા દ્વારા પોલીસ સુરક્ષા વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે.
Site Admin | માર્ચ 18, 2025 7:22 પી એમ(PM)
દ્વારકાના પ્રખ્યાત રૂક્ષ્મણી માતાજીનાં મંદિરની આસપાસનાં વિસ્તારોમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
