ઓક્ટોબર 17, 2025 9:42 એ એમ (AM)

printer

દિવાળીના તહેવારને લઈ 108 ઈમરજન્સી સેવાની 800થી વધુ એમ્બ્યુલન્સ તહેનાત રહેશે

108 ઈમરજન્સી સેવા દ્વારા દિવાળીના તહેવારને લઈ વિશેષ આયોજન કરાયું છે. દિવાળીના તહેવારને ધ્યાને લઈ 108 ઈમરજન્સી હૅલ્પલાઈનમાં કર્મચારીઓ, તબીબ સહિતના કર્મચારીઓને તહેનાત કરાયા છે. આ વર્ષે 108ની 800થી વધુ ઍમ્બુલૅન્સની સાથે સરકારી હૉસ્પિટલ્સની પણ ઍમ્બુલૅન્સનો ઉપયોગ કરાશે, તેમ 108 ઈમરજન્સી સેવાના મુખ્ય સંચાલન અધિકારી – C.O.O. જસવંત પ્રજાપતિએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.