દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે ભારત સરકારની તમામ યોજનાઓ હવે દિલ્હીમાં પણ અમલી કરવામાં આવશે અને દિલ્હીના નાગરિકો આ યોજનાઓનો લાભ મેળવી શકશે. એક ખાનગી ચેનલ પરના કાર્યક્રમમાં શ્રીમતી ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે પાછલી સરકારે શહેરના લોકોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત રાખ્યા હતા.
Site Admin | માર્ચ 6, 2025 7:55 પી એમ(PM)
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે ભારત સરકારની તમામ યોજનાઓ હવે દિલ્હીમાં પણ અમલી કરવામાં આવશે અને દિલ્હીના નાગરિકો આ યોજનાઓનો લાભ મેળવી શકશે.
