છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 22માઓવાદી ઠાર મરાયા છે. રાજ્યના બિજાપુર જિલ્લામાં કરગુટા પહાળો પર આજે સવારે આઅથડામણ શરૂ થઈ હતી. આ કાર્યવાહીમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPF, જિલ્લા અનામત દળ, વિશેષ કાર્યદળ અને પોલીસ સહિત વિવિધસુરક્ષાદળ સામેલ હતા. પોલીસ અને CRPFનાવરિષ્ઠ અધિકારી સવારથી જ અભિયાનનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. અત્યાર સુધી ઘટનાસ્થળથી 22 માઓવાદીના મૃતદેહકબજે કરાયા છે. આ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન હજી પણ ચાલી રહ્યું છે.
Site Admin | મે 7, 2025 6:38 પી એમ(PM)
છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 22માઓવાદી ઠાર મરાયા
