ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 2:02 પી એમ(PM)

printer

ગોવામાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થેયલી દોડધામમાં છ શ્રધ્ધાળુઓના મોત અને 80 ઇજાગ્રસ્ત

ગોવામાં, આજે બિચોલીમના શિરગાંવ ગામમાં શ્રી લૈરાઈ જાત્રા ઉત્સવમાં ભાગદોડમાં છ લોકોના મોત થયા હતા અને 80 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હજારો ભક્તો મંદિરમાં સદીઓ જૂની ધાર્મિક વિધિમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. આ ઘટનાના ઇજાગ્રસ્તોને માપુસા જિલ્લા હોસ્પિટલના બિચોલીમ આરોગ્ય કેન્દ્ર અને ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત માપુસા જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા.

આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ