ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 9, 2025 3:29 પી એમ(PM)

printer

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત પાકિસ્તાન સંઘર્ષને લઇ નાગરિકોને કોઈ અફવા કે ખોટા સંદેશ પર ધ્યાન ન આપવા અનુરોધ કર્યો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત પાકિસ્તાન સંઘર્ષને લઇ નાગરિકોને કોઈ અફવા કે ખોટા સંદેશ પર ધ્યાન ન આપવા અનુરોધ કર્યો. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરક્ષાદળોના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ