કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે વિશ્વના 26 દેશો વિઝા-મુક્ત પ્રવેશ આપે છે અને 40 દેશો ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-ઓન-અરાઈવલ સુવિધા પૂરી પાડે છે.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે માહિતી આપી હતી કે ભારત નેપાળ, ભૂટાન અને માલદીવના નાગરિકોને વિઝા-મુક્ત પ્રવેશ આપે છે.
તેમણે ઉમેર્યું હતું કે માલદીવના નાગરિકોને પ્રવાસન, તબીબી અને વ્યવસાયિક હેતુઓ માટે ભારતની મુલાકાત લેવા ઇચ્છતા હોય તે નાગરિકોને પૂર્વ વિઝાની આવશ્યકતામાંથી મુક્તિ આપવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 6:57 પી એમ(PM) | ભારતીય પાસપોર્ટ
કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે વિશ્વના 26 દેશો વિઝા-મુક્ત પ્રવેશ આપે છે
