ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 7, 2025 10:05 એ એમ (AM)

printer

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઇકાલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. 6 એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જેના માનમાં આ પદયાત્રાનું આયોજન કરાયું છે. યાત્રામાં મહાત્મા ગાંધીજીના વેશમાં ગાંધીપ્રેમીએ પદયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પદયાત્રા 9 એપ્રિલે સાંજે ભીમરાડ પહોંચશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ