કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી યુનિવર્સિટીના નોર્થકેમ્પસ સ્ટેડિયમ ખાતે આયોજિત સંસ્કૃત ભારતીના 1008મા સંસ્કૃત સંભાષણા શિબિરના સમાપનસમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા, શ્રી શાહે ભારમૂક્યો હતો કે લોકોએ સંસ્કૃત શીખવાની અને તેનો અભ્યાસ કરવાની જરૂર છે કારણ કે ભારતનુંતમામ જ્ઞાન સંસ્કૃતમાં છે. તેમણે કહ્યું કે સંસ્કૃત ભાષા વિશ્વને તેની સમસ્યાઓના ઉકેલશોધવા માટે માર્ગદર્શન આપી શકે છે. સંસ્કૃત ભાષા મોટાભાગની ભાષાઓની જનની છે અને સરકારદેશમાં સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.
Site Admin | મે 4, 2025 6:06 પી એમ(PM)
કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી યુનિવર્સિટીના નોર્થકેમ્પસ સ્ટેડિયમ ખાતે આયોજિત સંસ્કૃત ભારતીના 1008મા સંસ્કૃત સંભાષણા શિબિરના સમાપનસમારોહમાં હાજરી આપી હતી.
