કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતેથી CISF દ્વારા સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સંદેશ સાથે 125 લોકોની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાયું. આ સાયકલ રેલી ગુજરાત, દમણ, મહારાષ્ટ્ર, કર્ણાટક કેરળ થઈને આગામી પહેલી એપ્રિલે કન્યાકુમારી પહોંચશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તટીય વિસ્તાર પર ચાલી રહેલ ગેરકાયદે કામગીરીને અટકાવી અને લોકોને સુરક્ષા આપવાનો છે.
Site Admin | માર્ચ 15, 2025 10:23 એ એમ (AM)
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતેથી CISF દ્વારા સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સંદેશ સાથે 125 લોકોની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાયું
