ઓપરેશન સિંદૂરના પગલે સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને સરકાર દ્વારા ઓપરેશન અંગે માહિતી આપવામાં આવશે. પક્ષીય રેખાઓથી આગળ વધીને નેતાઓએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે અને આતંકવાદીઓ સામે સશસ્ત્ર દળોની કાર્યવાહી પર ગર્વ વ્યક્ત કર્યો છે.
Site Admin | મે 8, 2025 9:12 એ એમ (AM)
ઓપરેશન સિંદૂર અંગેની રજેરજની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી
