ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 7:14 પી એમ(PM)

printer

ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરી ઉંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવા સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. – ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું કે, ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરી ઉંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવા સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે.
એક પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સરીગામ, વાપી, સુરત, અંકલેશ્વર-ઝઘડીયા, અમદાવાદ અને જેતપુર માટે ડીપ-સી ડીસ્ચાર્જ યોજનાના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેતપુર પ્રોજેક્ટ માટે પાઇપલાઇન નાખવા 10 કરોડ રૂપિયા અને અંકલેશ્વર ખાતે 61 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ