ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 7:46 પી એમ(PM)

printer

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે. શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે. કેન્દ્ર સરકારના માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં
કુલ એક હજાર 499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ