આણંદ જિલ્લાના રાજુપરા પાસે બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ચાર શ્રમિક દટાયા હતા, જેમાંથી ત્રણ શ્રમિકના મોત નીપજ્યા છે. મૃત્યુ પામેલા દરેક શ્રમિકોના પરિવારજનોને 20 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની રકમ આપવામાં આવી રહી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાએ આ અંગે માહિતી આપી હતી.
Site Admin | નવેમ્બર 6, 2024 4:08 પી એમ(PM)
આણંદ જિલ્લાના રાજુપરા પાસે બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ચાર શ્રમિક દટાયા હતા, જેમાંથી ત્રણ શ્રમિકના મોત નીપજ્યા
