એપ્રિલ 27, 2025 9:14 એ એમ (AM)

printer

અહિંસા એ ભારતનો ધર્મ છે, તેના મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ છેઃ ભાગવત્

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે અહિંસા એ ભારતનો ધર્મ છે અને તેના મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ અત્યાચારી અને ઉપદ્રવીઓને પાઠ ભણાવવો એ પણ તેનો ધર્મ છે.
ગઈકાલે નવી દિલ્હીમાં “ધ હિન્દુ મેનિફેસ્ટો” પુસ્તકનું વિમોચન કરતા ભાગવતે કહ્યું કે ભારત ક્યારેય બીજાને નુકસાન પહોંચાડતું નથી કે અપમાન કરતું નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.