ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 8, 2025 9:21 એ એમ (AM)

printer

અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદો કૃષ્ણમૂર્તિ અને થાનેદારે ભારતે આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીને ટેકો જાહેર કર્યો

અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદો કૃષ્ણમૂર્તિ અને થાનેદારે ભારતે આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીને ટેકો જાહેર કર્યો છે.ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિએ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, આતંકવાદનો સામનો કરવાની અને ભવિષ્યમાં થતી હિંસા અટકાવવાની જરૂરિયાતને યોગ્ય ઠેરવી હતી. જ્યારે બીજા ભારતીય મૂળના સાંસદ શ્રી થાનેદારે કહ્યું કે, આતંકવાદને સહન કરી શકાતો નથી, અને તે જવાબ આપ્યા વિના રહી શકતો નથી. થાનેદારે ઉમેર્યું હતું કે, ભારતને તેના લોકોનો બચાવ કરવાનો અધિકાર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.