એપ્રિલ 25, 2025 9:53 એ એમ (AM)
જમ્મુ કાશ્મીરથી રાજ્યના પ્રવાસીઓને વતન લાવવા સરકારે વ્યવસ્થા કરી
પહેલગામમાં આતંકવાદી હુમલાનાં ઇજા પામેલા રાજ્યના પ્રવાસીઓને તેમનાં વતન લાવવા માટે રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજ્ન્સી ઓપરેશન સેન્ટરે વ્યવસ્થા કરી છે. સેન્ટરને આવા 200 પ્રવાસીઓની યાદી મળી હતી, જેમ...