માર્ચ 19, 2025 7:47 પી એમ(PM) માર્ચ 19, 2025 7:47 પી એમ(PM)
3
વેપારીઓને 2,000 રૂપિયા સુધીનાં મૂલ્યનાં BHIM-UPI વ્યવહારો માટે પ્રોત્સાહન યોજના મંજૂર
સરકારે આજે ઓછા મૂલ્યનાં BHIM-UPI વ્યવહારો માટેની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો અમલ એક હજાર 500 કરોડ રૂપિયાનાં અંદાજિત રોકાણ સાથે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળનાં નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજનાથી નાના વેપારીઓ વધારાના ખર્ચ વગર યુપીઆઇ સેવાઓ પ્રાપ્ત કરી શકશે. તેમણે જણાવ્યું કે, નાના વેપારીઓને બે હજાર રૂપિયા સુધીનાં યુપીઆઇ વ્યવહારો માટે 0.15 ટકાનું વળતર આપવામાં આવશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, સરકારે આસામના નામરૂપમા...