ડિસેમ્બર 14, 2024 1:47 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:47 પી એમ(PM)

views 2

એરચીફ માર્શલે નવનિયુક્ત અધિકારીઓને કમાન્ડર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી

ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એરચીફ માર્શલ અમરપ્રીત સિંહે આજે નવનિયુક્ત અધિકારીઓને ભવિષ્યના નેતા અને કમાન્ડર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે. હૈદરાબાદ પાસે ડુંડીગલમાં વાયુસેના અકાદમીમાં પાસિંગ આઉટ પરેડમાં તેમણે કહ્યું કે, ફ્લાઈંગ ઑફિસર માત્ર વાયુ સૈનિક જ નહીં, પરંતુ ભવિષ્યના નેતા અને કમાન્ડર પણ છે. તેમણે ભારતીય વાયુસેનાના મૂલ્યો, અભિયાન, અખંડિતતા અને ઉત્કૃષ્ટતાને જાળવી રાખવાનો પણ આગ્રહ કર્યો હતો. ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ અને તટરક્ષકના વિવિધ વિભાગોના 200થી વધુ ફ્લાઈટ કેડેટો ઉપરાંત મિત્ર દેશોના એ...