જાન્યુઆરી 20, 2025 3:02 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 3:02 પી એમ(PM)

views 5

રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો કરવામાં આવ્યાં છે

રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો કરવામાં આવ્યાં છે. જેના થકી ગુજરાત જળક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ......(વોઈસ કાસ્ટ – અજય ઈન્દ્રેકર)રાજ્યમાં જળસંગ્રહ માટે સુજલામ સુફલામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનાં ફલશ્રુતિ સ્વરૂપ છેલ્લા બે વર્ષમાં 32 હજાર 948 લાખ ઘનફૂટ પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો છે. 9 હજાર 381 કિલોમીટરની નહેરોની સાફ-સફાઈ કરવામાં આવી. 9 હજાર 480 તળાવોને ઊંડા કરાયાં, તેમજ 1 હજાર 914 ચેકડેમ રિપેરિ...