સપ્ટેમ્બર 27, 2024 2:23 પી એમ(PM)
સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી
સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ભાજપના ભર્તૃહરિ મહતાબ નાણાકીય પેનલનું નેતૃત્વ કરશે જ્યારે કોંગ્રેસના શશિ થરૂર વિદેશ બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. ભૂતપૂર્વ ક...