ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 6:49 પી એમ(PM)

વર્ષ 2025-26 માટે હાલમાં જ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર એક લાખ કરોડ રૂપિયાની કર રાહતની ફુગાવો પર કોઈ અસર નહીં થાય

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, વર્ષ 2025-26 માટે હાલમાં જ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર એક લાખ કરોડ રૂપિયાની કર રાહતની ફુગાવો પરકોઈ અસર નહીં થાય. નાણાકીય નીતિ સમિતિ-MPC દ્વા...