ડિસેમ્બર 12, 2024 8:58 એ એમ (AM)
વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ભારત પાસે 2035 સુધીમાં પોતાનું ‘ભારત અંતરિક્ષ મથક’ હશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ભારત પાસે 2035 સુધીમાં પોતાનું અવકાશ મથક 'ભારત અંતરિક્ષ મથક' હશે અને 2040 સુધીમાં એક ભારતીય નાગરિક ચંદ્ર પર ઉતરાણ કરશે. નવી ...