ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 7:50 પી એમ(PM)

સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલે આંરભી હોવાનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે શાશ્વત મિથિલા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે મિથિલાની ધરતી જ્ઞાન, અનુષ્ઠાન અને અનુસંધાનની ધરતી છે. ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત શાશ્વત મિથિલા મહોત્સવ 2025માં શ્રી શાહે આમ જણાવ્યું હ...

જાન્યુઆરી 30, 2025 7:50 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત સરકારે 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કમિશનરેટ અને સમગ્ર રાજ્યમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત સરકારે 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કમિશનરેટ અને સમગ્ર રાજ્યમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ. તેમજ મુખ્યમંત્ર...

નવેમ્બર 8, 2024 7:51 પી એમ(PM)

મહારાષ્ટ્રના મતદારો ભાજપ- શિવસેના- એનસીપીની આ સરકારની કામગીરીને ધ્યાનમાં લઇને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સરકારને વિજયી બનાવશે :ગૃહમંત્રી અમિત શાહ

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના મતદારો ભાજપ- શિવસેના- એનસીપીની આ સરકારની કામગીરીને ધ્યાનમાં લઇને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સરક...