નવેમ્બર 27, 2024 7:46 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા માટે જમ્મુ શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ- NSG નું કાયમી કેન્દ્ર સ્થાપ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા માટે જમ્મુ શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ- NSG નું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે. જમ્મુના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ત્રાસવાદીઓનો સામન...