ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 31, 2024 7:38 પી એમ(PM) | નવી દિલ્હી

printer

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે અને વર્તમાન અને ભૂતપુર્વ સાંસદો સહિતનાં મહાનુભાવોએ સંવિધાન સદનનાં મધ્યસ્થ ખંડમાં સરદાર પટેલનાં તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે અને વર્તમાન અને ભૂતપુર્વ સાંસદો સહિતનાં મહાનુભાવોએ સંવિધાન સદનનાં મધ્યસ્થ ખંડમાં સરદાર પટેલનાં તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં શક્તિ સ્થળ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈન્દિરા ગાંધી સ્મારક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.