ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 10, 2025 7:38 પી એમ(PM)

printer

ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે

ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે અને તે મુજબ જ જવાબ આપવામાં આવશે. ટોચના સરકારી સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. બંને દેશો વચ્ચેના કરાર પછી શાંત થયેલા તણાવને વધારવા માટે પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા પગલાંને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ