ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે અને તે મુજબ જ જવાબ આપવામાં આવશે. ટોચના સરકારી સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. બંને દેશો વચ્ચેના કરાર પછી શાંત થયેલા તણાવને વધારવા માટે પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા પગલાંને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
Site Admin | મે 10, 2025 7:38 પી એમ(PM)
ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે
