ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 12, 2024 7:05 પી એમ(PM)

printer

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે કૉંગ્રેસ અનામત નીતિને નબળી પાડવાનો તેમજ દલિતો-આદિવાસીઓ અને ઓબીસી સમુદાય વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. શ્રી મોદીએ સંબોધન કરતા મહાયુતી સરકારની વિવિધ યોજનાઓનો હવાલો આપતા કહ્યુંકે મહાયુતી રાજ્યને સ્થિર સરકાર આપી શકે છે.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.