ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 10, 2024 7:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ કલાકાર થિરુ દિલ્હી ગણેશના નિધન પર શોક વ્યક્તકર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ કલાકાર થિરુ દિલ્હી ગણેશના નિધન પર શોક વ્યક્તકર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તમિલ અભિનેતાને અદભૂત અભિનય કૌશલ્યનો આશીર્વાદ મળ્યો છે.તેમણે કહ્યું કે તેમની દરેક ભૂમિકા અને દર્શકો સાથે જોડાવાની ક્ષમતાને કારણે તેમને ઘણી પેઢીઓ લાંબા સમય સુધી યાદ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.