નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે યોગ શિબિર યોજાઈ ગઈ.
યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શીશપાલજી તથા “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ “ના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયમની તાલીમ આપવામાં આવી હતી. શીશપાલજીએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવી શકાય તે માટે સૌ કોઈને નિયમિત યોગ કરવાની હિમાયત કરી હતી.
Site Admin | મે 3, 2025 3:06 પી એમ(PM)
નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે યોગ શિબિર યોજાઈ ગઈ.
