ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 11, 2024 2:49 પી એમ(PM)

printer

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજે સાંજે પાંચ વાગે પ્રારંભ થશે

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજે સાંજે પાંચ વાગે પ્રારંભ થશે. લોક સંસ્કૃતિ, અધ્યાત્મઅને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા આ મેળામાં 50થી વધારે રાઈડ અને પ્રખ્યાતજેલના ભજીયા સહિત 200થી પણ વધારે ખાણી પીણીનાં સ્ટોલઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મેળામાંગુજરાતના લોકપ્રિય કલાકારો પોતાની પ્રતિભા વ્યક્ત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.