કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી વય વંદના યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે લાભાર્થીઓને વયા વંદના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા શ્રી પુરીએ જણાવ્યું હતું કે આ યોજનાને વૈશ્વિક સ્તરે આરોગ્ય મોડેલ તરીકે જોવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કેશલેસ સુવિધા આ યોજનાની એક મોટી વિશેષતા છે, જે અન્ય કોઈ આરોગ્ય યોજનામાં ઉપલબ્ધ નથી.
Site Admin | એપ્રિલ 28, 2025 7:47 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી વય વંદના યોજનાનો પ્રારંભ કરાવ્યો.
