ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 6, 2025 8:10 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નવા ચૂંટાયેલા સરપંચો સાથે સંવાદ કર્યો

રાજ્યની ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે રાજકોટમાં જિલ્લાના ઉપલેટામાં નવા ચૂંટાયેલા સરપંચો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન શ્રી માંડવિયાએ ગોરસ કાર્યાલય ખાતે પોતાના લોકસભા વિસ્તારના પ્રશ્નો સાંભળ્યા હતા.
ગઇકાલે તેમણે ઉપલેટા તાલુકામાં ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે અંદાજે 10 કરોડ 50 લાખ રૂપિયાના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે પોરબંદર શહેરમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે 12 કરોડ 80 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ