કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહ્વાન કર્યું છે. સેમિ-કન્ડક્ટર અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં રોજગારી માટે સારી સ્થિતિ હોવાનું જણાવતા તેમણે કહ્યું, નવા સંશોધન સાથે કૌશલ્ય મળે તે જરૂરી છે. ગાંધીનગરમાં પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી- P.D.E.U. ખાતે સ્કિલ ડેવલપમૅન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં શ્રી ચૌધરીએ આ મુજબ જણાવ્યું હતું.
Site Admin | એપ્રિલ 21, 2025 3:21 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહ્વાન કર્યું છે
