કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી બંડી સંજય કુમારે કહ્યું છે કે, જ્યાં સુધી માઓવાદીઓ હથિયાર નહીં મૂકેત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત થશે નહીં. નિર્દોષ લોકોની હત્યા કરનારાઓ સાથે કોઈવાતચીત થઈ શકશે નહીં. તેલંગાણાનાકરીમનગર જિલ્લામાં તેમણે કહ્યું કે, માઓવાદીઓએ બાતમીદાર હોવાના બહાને નિર્દોષ આદિવાસીઓનીહત્યા કરી છે. કેન્દ્ર સરકારના જાતિ સર્વેક્ષણના નિર્ણય પર તેમણે કહ્યું કે આ નિર્ણયઐતિહાસિક છે અને તેને કોંગ્રેસની જીત કહેવી એ ભૂલ છે.
Site Admin | મે 4, 2025 6:18 પી એમ(PM)
કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી બંડી સંજય કુમારે કહ્યું છે કે, જ્યાં સુધી માઓવાદીઓ હથિયાર નહીં મૂકેત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત થશે નહીં.
